એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે
તલસ્થ
અક્ષસ્થ
ચર્મવર્તી
મુક્ત કેન્દ્રસ્થ
આ વનસ્પતિના પુષ્પની તેમના તંતુની લંબાઈમાં વિવિધતા હોય છે.
જોડાયેલા બે કે તેથી વધુ સ્ત્રીકેસર .........કહે છે.
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
પરિપુષ્પ એટલે....
ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?